ICT Training
Saturday, December 24, 2016
Training programmer Time Table
તાજેતરમાં શ્રી સુરેશભાઈ
દલાલે સંપાદિત કર્યું છે; જેનું નામ છે : ‘સાહિત્ય-પ્રદક્ષિણા’. સાહિત્યના ભિન્ન ભિન્ન સ્વરૂપો સાથે તેમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠકૃતિઓનો
સમાવેશ કરવામાં આવ્યો છે. કવિતા, લોકસાહિત્ય, વાર્તા, નવલકથા, એકાંકી, નાટક, નિબંધ, રેખાચિત્રો અને જીવનકથાના અંશો, આત્મકથા, પત્રસાહિત્ય, ડાયરી, પત્રકારત્વ, મુલાકાત અને વિવેચન – એમ કુલ ચૌદ જેટલા સાહિત્યના પ્રકારો પ્રમાણે આ પુસ્તકને વિભાજીત કરીને તેમાં
ઉત્તમોત્તમ કૃતિઓનો સંચય કરાયો છે. તેમાં પ્રેમાનંદના ‘ઓખાહરણ’ થી લઈને ધ્રવ ભટ્ટની ‘સમુદ્રાન્તિકે’ નામની આખેઆખી નવલકથા સમાવિષ્ટ કરવામાં આવી છે. આ
દળદાર ગ્રંથની વધુ માહિતી આ લેખના અંતે આપવામાં આવી છે. ‘સાહિત્ય પ્રદક્ષિણા’માંથી આજે માણીએ ગુજરાતી
Subscribe to:
Posts (Atom)